EL News

Tag : elnews

સુરેન્દ્રનગરકચ્છ- સૌરાષ્ટ્રગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓની સારવાર માટે 24 ડૉક્ટરનું મહેકમ છે પરંતુ હાલમાં 11 જ પશુ ડૉક્ટર.

elnews
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં 1.50 લાખથી વધુ લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જિલ્લામાં 8.39 લાખથી વધુ પશુનું પાલન થાય છે. ધ્રાંગધ્રા પંથકનાં ગામોમાં પશુઓમાં...
પંચમહાલકલા અને મનોરંજનગુજરાતમધ્ય ગુજરાત

“ફિલ્મ નિર્માતાઓને રોકશો નહીં”: યશ સોની

elnews
Godhra, Panchmahal: આગામી 22 જુલાઈએ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહેલ ગુજરાતી સિનેમા જગતની સૌથી મોંઘી ગુજરાતી અર્બન મુવી ના કલાકરો ગોધરા ખાતે હાજર રહ્યા હતા.આ...
જીવનશૈલીUncategorizedવિશેષતા

આ વસ્તુઓ ખાવાથી સ્પર્મ થાય છે ડેમેજ, નહીં બની શકો પિતા, હવેથી કેવી રીતે રાખશો સાવધાની?

elnews
EL News, Health Tips: આ વસ્તુઓ ખાવાથી (eat) સ્પર્મ (sperm) થાય છે ડેમેજ, નહીં બની શકો પિતા (father), હવેથી કેવી રીતે રાખશો સાવધાની? આજકાલ લોકોના...
અરવલ્લીઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત.

elnews
EL News, Aravalli: 15 મી ઓગસ્ટ 2022 (15th aug) ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ (Idependence Day). અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત...
વડોદરાગુજરાતમધ્ય ગુજરાત

વડોદરા મહાનગરપાલિકા ના કોંગ્રેસ ના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લાઈટો મંગાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી.

elnews
EL News, Vadodara: વડોદરા મહાનગરપાલિકા(municipal corporation)ના પૂર્વ વિપક્ષના નેતા તથા કોંગ્રેસ (congress) સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર (latter) લખે રજૂઆત કરવામાં આવી...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

ગોધરા શહેરના રણછોડજી મંદિર પાસે આવેલી બે વાસણની દુકાનમાં શોર્ટસર્કિટ થી લાગી આગ.

elnews
Godhra, Panchmahal: ગોધરા માં ભારે વીજ કડાકા ભડાકા સાથે વરસાદ (rain) થતાં રણછોડજી મંદિર પાસે વીજળી (thunder) પડતાં બે દુકાનો માં શોર્ટસર્કિટ (shotcircuit) થતાં આગ...
ઓટોગુજરાતદેશ વિદેશ

સેમી કંડક્ટરની અછત ઘટતા જ પેસેન્જર વાહનોના વેચાણમાં 40%ની વૃદ્વિ, SUVની માંગમાં વધારો.

elnews
EL Auto: છેલ્લા કેટલાક સમયથી સેમી કંડક્ટર (semi conductor) ચીપની અછતને કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે સેમી કંડક્ટર ચીપની સપ્લાયમાં સુધારો...
નોકરીઓકારકિર્દીગાંધીનગરગુજરાતસ્પર્ધાત્મક પરીક્ષાઓ

અગ્નિપથ : ભારતની જેમ કયા દેશોમાં લાગુ છે આના જેવી યોજના, જાણો શું છે નિયમ-કાયદા?

elnews
Gandhinagar: કેન્દ્ર સરકારે સેનામાં ટૂંકાગાળાની નિમણૂકોની જાહેરાત કરી. સરકારે તેને ‘અગ્નિપથ(agneepath) યોજના’નું નામ આપ્યું. યોજના પ્રમાણે સેનામાં ચાર વર્ષ સુધી યુવાનોની ભરતી થશે, જેમને ‘અગ્નિવીર(agniveer)’...
પંચમહાલમધ્ય ગુજરાત

આખરે પંચમહાલના ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા સાથે પડેલા વરસાદમાં રસ્તાઓ ઉપર ભરાયા પાણી….

elnews
Godhra, Panchmahal: આખાય ગુજરાત રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જુનાગઢ તેમજ અન્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવાઈ રહી છે ત્યારે મધ્ય...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

પંચમહાલ જિલ્લામા વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને ઠેર ઠેર મળી રહ્યો છે જન પ્રતિસાદ, ગુજરાતે દરેક ક્ષેત્રોમાં વિકાસ અને ગુજરાતીઓના પુરુષાર્થ થકી વિશ્વ ફલક ઉપર આપી ઓળખ.

elnews
Panchmahal: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.આ અંતર્ગત પંચમહાલ જિલ્લામા વિકાસ યાત્રા રથને ઠેર...
error: Content is protected !!