39.9 C
Gujarat
March 11, 2025
EL News

વરસાદથી ભરાયેલા પાણીના કારણે બેનરો લઈ લોકોમાં આક્રોશ

Share
Ahemdabad, EL News

અમદાવાદમાં કમોસમી વરસાદમાં ક્યાંક પાણી ભરાવવાની સમસ્યા જોવા મળતા તેમજ ભૂવાઓ પડતા લોકોમાં રોશ જોવા મળી રહ્યો છે. તેમાં પણ મેઘાણીનગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતા તંત્ર વિરુદ્ધ આક્રોસ ઠાલવતા બેનરો લાગ્યા હતા. મેંઘાણીનગરમાં લટકાવેલા અને દિવાલો પર લગાવેલા બેનરો પર કેટલાક આક્ષેપ અને સવાલો ઉભા કરાયા છે.
Measurline Architects
આ બેનરો પર લખવામાં આવ્યું છે કે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને જ રોડ પર ભરોસો નથી તો આ રોડની જવાબદારી કોની તેમ સવાલ કરતા બેનરો લાગ્યા છે. આ સિવાય કોન્ટ્રાક્ટરોની કામગિરી પર સવાલો ઉભા કરી તંત્ર છટકી જાય છે તેમ પણ સવાલ કરાયો હતો આ ઉપરાંત લોકોના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. આમ બેનરો સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

બેનરોમાં આ પ્રકારના સવાલો કરાયા ઉભા 

– , શું અહીં વરસાદી પાણી ભરાતું નથી, શું આ વર્ષો અહીં વરસાદી પાણી નહીં ભરાય?

– જનતાના ટેક્ષના નાણાનો બેફામ બગાડ કરતા અધિકારીઓ સામે પગલા ક્યારે લેશો?

આ પણ વાંચો…   ગાંધીનગર: ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું,

– રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને જ રોડ પર ભરોસો નથી તો આ રોડની જવાબદારી કોની?

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી, મહિસાગર દ્વારા આંતરાષ્ટ્રીય ઓલમ્પિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી

elnews

ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી દ્વારા સમાજ સેવા માટે જયેશ ઠક્કરને ડૉક્ટરેટની માનદ પદવી એનાયત

elnews

ટ્રાફિકની સમસ્યા થશે હલ ૧૧૩ લાખના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત

elnews

Leave a Comment

error: Content is protected !!