27.3 C
Gujarat
March 3, 2025
EL News

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Share
 Ahemdabad, EL News

અમદાવાદની અંદર આંખ આવવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જ સપ્તાહમાં 12 હજાર કેસો નોંધાયા છે.

ચોમાસાની આ ઋતુમાં આ કેસોમાં ધરખમ વધારો થયો છે. યુએચસી, સીએચસી અને એએમસીની હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. ત્યારે જો આ સિવાય  અન્ય સરકારી સિવાય પ્રાઈવેટ કેસોની વાત કરવામાં આવે તો અંદાજે 30 હજાર જેટલા કેસો અંદાજિત આંખ આવવાના નોંધાયા છે.
ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર ક્લિનિકલી કન્જેક્ટિવાઈટીના દરરોજ 20 જેટલા કેસો જોવા મળી રહ્યા છે. જરુરી દવાઓનો જથ્થો મળી રહે તે પ્રકારની સહાતા કોર્પોરેશનની હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરમાં આપવામાં આવી રહી છે.
PANCHI Beauty Studio
આંખ આવવાના કિસ્સાઓમાં સાવચેતીપૂર્વક સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્યના આરોગ્ય વિભાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્રોમાં તેને લગતી દવાઓ ઉપલબ્ધ કરાવી છે. જો કે, મિડિકલમાં તેનું વેચાણ આ કિસ્સાઓમાં વધ્યું છે.ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી આઇ ડ્રોપ્સ ડાયરેક્ટ ન લેવા જોઈએ.

આ પણ વાંચો…   ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ભાજપ પાસે શું આ વખતે પણ રહેશે બરકરાર

આ બાબતની કાળજી રાખો
હાથ અને મોંને સ્વચ્છ રાખવા માટે હાથ અને મોંને સાબુથી ધોઈ લો. જાહેર સ્થળોએ ખાસ કરીને હોટલ, હોસ્ટેલ, મેળા, થિયેટરો, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ વગેરે જેવા ભીડવાળા સ્થળોએ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.આંખોમાં લાલાશ, દુખાવો હોય તો સારવાર માટે નજીકના આંખના સર્જનને બતાઓ

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અઢી વર્ષ બાદ લોકલ-મેમુ ટ્રેન તબક્કાવાર ચાલુ કરાશે..

elnews

મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત ખેલ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

elnews

આગામી તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવ ઉજવાશે.

elnews

Leave a Comment

error: Content is protected !!