26.7 C
Gujarat
February 26, 2025
EL News

Category : મધ્ય ગુજરાત

અમદાવાદગુજરાત

અમદાવાદ – ગૂજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ

elnews
 Ahmedabad, EL News વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયમાંથી દારુની બોટલ મળી આવી છે. છાત્રાલાયના રુમ નંબર 41માંથી દારુની બોટલ મળી આવતા ફરી એકવાર ગૂજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી...
અમદાવાદગુજરાત

અમદાવાદમાં એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ

elnews
 Ahmedabad, EL News અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. કેન્દ્રીય નાર્કોટીક્સ બ્યૂરોની તપાસમાં મોટો ખુલાસો થયો...
અમદાવાદગુજરાત

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી,

elnews
 Ahemdabad, EL News વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી  ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગુજરાતના 21...
અમદાવાદગુજરાત

અમદાવાદમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

elnews
Ahmedabad, EL News અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીસનો અકસ્માત થયો છે. એક્ટિવા અને બીઆરટીસ વચ્ચેના અકસ્માતમાં એક્ટિવા આગળથી બીઆરટીએસમાં ઘુસી જતા એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં...
ગુજરાતવડોદરા

વડોદરા ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ આપ્યું રાજીનામું

elnews
Vadodara, EL News પ્રદેશ મહામંત્રી પ્રદિપ સિંહ વાઘેલાના રાજીનામાં બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપતા ગુજરાત ભાજપના રાજકારણમાં નવી ચર્ચાઓ સામે આવી...
અમદાવાદગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે

elnews
Ahemdabad, EL News વાયબ્રન્ટમાં અમદાવાદ ઈન્ટરનેશલન એરપોર્ટ પર હવે વિદેશી ડેલિગેટ્સના ચાર્ટર્ડને ડાયવર્ટ કરવાની જરુર નહીં પડે. કેમ કે, અમદાવાદમાં નવા પાર્કિંગ વિમાનોને સમાવવા માટે...
અમદાવાદગુજરાત

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત

elnews
Ahemdabad, EL News અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહનો માટે પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરીના બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવ્યા છે....
ગુજરાતવડોદરા

વડોદરા: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવા સમયે અકસ્માત

elnews
Vadodara, EL News વડોદરામાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક  બુલેટ ટ્રેનની કામગીરી...
અમદાવાદગુજરાત

ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વધ્યો

elnews
Ahemdabad, EL News શહેરમાં એક જ મહિનામાં પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. પાણી જન્ય રોગચાળાના કારણે ઝાડા, ઉલટી...
અમદાવાદગુજરાત

2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે મોટું પગલું ભર્યું છે

elnews
Ahmedabad, EL News સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે 2002ના રમખાણોના કેસોમાં કથિત રીતે ખોટા પુરાવાઓ બનાવવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી...
error: Content is protected !!