18.7 C
Gujarat
February 6, 2025
EL News

Category : કચ્છ- સૌરાષ્ટ્ર

ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટમાં આવાસનું નરેન્દ્ર મોદીના હસ્તે કરશે ઈ- લોકાર્પણ

elnews
Rajkot : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને 30મી તારીખ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે...
ભાવનગર

શુક્રવારે ભાવનગર બસપોર્ટનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે

elnews
Bhavnagar : ભાવનગરમાં એરપોર્ટ જેવી આધુનિક સુવિધા સાથે નિર્માણ પામેલા ભાવનગર બસપોર્ટનું આગામી ૨૯મીના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. નવીનતમ બસ સ્ટેન્ડમાં અગાઉની તુલનાએ...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

રાજકોટમાં પોલીસકર્મી દારૂ પીને દુકાનો બંધ કરવા નીકળ્યો

elnews
Rajkot : ગુજરાતમાં દારૂબંધીની સખત અમલવારી છે તેવા સરકારના દાવાને પોકળ સાબિત કરતો વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ ઢીંચીને દંગલ...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટ પોલીસે ૫.૨૭ લાખની કિંમતનો દારૂ કર્યો કબ્જે

elnews
Rajkot : તહેવાર નજીક આવતા ફરી બૂટલેગરોએ માઠું ઉચકવ્યું હોય તેમ પોલીસ દરોડા દરમ્યાન ૫.૨૭ લાખનો દારૂ પકડાયો છે. ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ થતું...
રાજકોટ

રાજકોટમાં ઔદ્યોગિક માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો

elnews
રાજકોટ પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના સંદર્ભે બહુમાળી ભવન ખાતે નાના, સુક્ષ્મ ઉદ્યોગો અને સ્વ સહાય જૂથોના ઉદ્યોગનો વિકાસ કરતો માર્ગદર્શન રૂપ સેમિનાર...
ગુજરાતજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટમાં ગેરકાયદે દબાણ પર તંત્ર એક્શનની તૈયારીમાં

elnews
Rajkot : રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન ઉપર ૧૫૦૦થી વધુ દબાણો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હવે જિલ્લા કલેક્ટર તંત્ર ગમે ત્યારે આ દબાણો ઉપર...
રાજકોટકચ્છ- સૌરાષ્ટ્ર

રાજકોટમાં ૧૪૨ સેક્સવર્કરોને વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં અને ૫ કિલો ચોખા મળીને કુલ ૧૫ કિલો અનાજની કિટનું વિતરણ

cradmin
ગુજરાત સરકારની અન્નમ્ બ્રહ્મ યોજના હેઠળ સેક્સવર્કરોને વિનામૂલ્યે ૧૫ કિલો અનાજ પૂરું પાડવામાં આવે છે. કોરોના મહામારી અને એ પછીની મંદીના સમયમાં ગરીબો, શ્રમિકો માટે...
જામનગરકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજામનગરતાજા સમાચાર

બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નીરથી 100ટકા ભરાયો.

elnews
જામનગર: હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને...
સુરેન્દ્રનગરગુજરાતતાજા સમાચાર

તરણેતર મેળામાં જવા માટે થાનગઢમાં થનગનાટ.

elnews
Surendranagar: આવતી કાલથી ૨ સપ્ટેમ્બર દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે વિશ્વપ્રસિધ્ધ લોકમેળો યોજાનાર છે. આ મેળા સંદર્ભે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૨...
કચ્છકચ્છ- ભુજકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતતાજા સમાચારદેશ વિદેશ

2001ના ભૂકંપનો અનુભવ કરવા કચ્છમાં આ સ્થળે થિયેટર બનાવાયું.

elnews
Kutch:   2001ના ભૂકંપનો અનુભવ કરવા માટે કચ્છમાં આ જગ્યા પર વિશેષ થિયેટર નિર્માણ કરાયું. આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીની મદદથી મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે....
error: Content is protected !!