Panchmahal: ગોધરા શહેરમાં આવેલ લારા હોસ્પિટલ ખાતે આજ રોજ જન્મેલા મૃત બાળકનું લેબોરેટરી પરિક્ષણ કરવવાની બાબતે વિવાદ થતાં મમલો ગરમાયો હતો. દર્દીનાં સાગઓને અન્ય વ્યક્તિઓ...
Panchmahal: પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા વનરક્ષક કર્મચારીઓ ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા...
Latest news : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવભારત સાહિત્ય દ્વારા આયોજિત પુસ્તક મેળાના ઉદ્ઘાટન સમારંભમાં વર્ચ્યુલી સામેલ થયા હતા અને તેમણે આ મેળા બાબતે જણાવ્યું...
Surat : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે...
Ahmedabad : પોલીસ કર્મીઓના આપઘાતના બનાવો અવાર નવાર બની રહ્યા છે ત્યારે અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરીવાર સાથે જીવન ટૂંકાવ્યું છે. પોલીસ પરીવારના આ સામૂહીક...
Vadodara : મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ દેશના વિકાસના મુખ્ય સમર્થક તરીકે ઉભરી આવી છે અને તે નાગરિકોના રોજિંદા જીવનનો આંતરિક ભાગ બની ગઈ છે.ટેલિકોમ સેવા પ્રદાતાઓ...
Godhra: ગોધરામાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ સોમવારે શ્રીજી પ્રતિમાઓનું ગોધરાના રામસાગર તળાવમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા...