Ahmedabad : વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સમાજનો દિકરો સૌથી...
Gandhinagar : ચોમાસા દરમિયાન પડેલા વરસાદથી જિલ્લામાં ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા રહેલા ડાંગરના...
Surat : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના દિલ્હીના મંત્રીએ કરેલા વિવાદિત નિવેદનના પડઘા ગુજરાતમાં ઠેર ઠેર પડી રહ્યા છે. એક તરફ દિલ્હી અને...
Gandhinagar : 18 થી 22 દરમિયાન યોજાનાર સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોની તૈયારીઓની સમીક્ષા કરવા શુક્રવારે ડિફેન્સ પ્રોડક્શન વિભાગના સંયુક્ત સચિવ સંજય જાજુ ગાંધીનગરમાં હાજર રહ્યા...
Ahmedabad : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. 11 ઓક્ટોબરની અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી...
Rajkot : રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ આતંક મચાવ્યો છે. રાજકોટમાં મચ્છરની ઉત્પતિ વધતી જઈ રહી છે જેને કારણે રાજકોટ મનપા દ્વારા અનેક જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં...
Ahmedabad : કોરોના મહામારી બાદ આ વર્ષે ગુજરાતમાં આજે વિજયાદશમીનો પર્વ ધૂમધામથી ઉજવવામા આવશે. વિજયાદશમીના દિવસે મીઠાઈ, ફરસાણ આરોગી લોકો પર્વની ઉજવણી કરે છે. ખાસ...