EL News

નવા વર્ષથી રાજકોટથી દિલ્હી અને મુંબઈના જવા ૯૧ ફ્લાઇટ

Share
Rajkot :
નવું વર્ષ આવતાની સાથે જ રાજકોટ એરપોર્ટનું નાવા વર્ષનું નવું ફલાઇટનું ટાઇમ ટેબલ આવી ગયું છે જે મુજબ હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા કુલ ૯૧ ફ્લાઇટ શરૂ થશે. રાજકોટ એરપર્ટની એરલાઇન્સ કંપનીએ નાવા વર્ષનું ફ્લેટનું ટાઇમ ટેબલ જાહેર કર્યું કે પ્રમાણે રાજકોટ એરપોર્ટમાં આજથી અમલી બનેલા નવા ટાઇમ ટેબલ મુજબ સવારથી બપોર સુધીમાં દિલ્હી અને મુંબઇ જવા કુલ ૯૧ ફલાઇટ અવેલેબ્લ છે.
PANCHI Beauty Studio
Advertisement
રાજકોટથી મુંબઈ જવા સપ્તાહમાં કુલ ૪ દિવસ ફ્લાઇટ રહશે. રાજકોટથી દિલ્હીની રોજ ફ્લાઇટ અવેલેબલ રહેશે. બેંગલોર, ગોવા તથા સુરત જવા પણ રાજકોટ એરપોર્ટથી એક ફ્લાઇટ શરૂ થશે.

આ પણ વાંચો…મશરૂમ ખાવાથી સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

રાજકોટથી મુંબઈ જવા સવારની ફ્લાઇટ શરૂ કરવા રાજકોટવાસીઓની માંગ હતી છતાં એરપોર્ટે ઓથોરિટી દ્વારા સવારે દિલ્હીની ફલાઇટ રાખવામાં આવી છે ત્યાર બાદ બપોરે મુંબઈ જવા ફ્લાઇટ રાખી છે. સવારના ૮થી રાત્રીના ૮ સુધીમાં ૧૧ ફલાઇટની કારણે રાજકોટ એરપોર્ટ ધમધમી ઉઠશે. આમ રાજકોટથી રોજ બરોજ દિલ્હી, મુંબઈ, બેંગલોર, ગોવા તથા સુરત જવા ફ્લાઇટ મળી રહેશે. રાજકોટથી સુરત જવા ૯ સિત્ર મીની વિમાન દરોજ ઉડાન ભરશે જે રાજકોટથી સુરત અને ફરી સુરતથી રાજકોટ આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: હત્યાના કેસમાં ફરાર માથાભારે ભૂપત આહીર મુંબઈથી પકડાયો

elnews

નર્મદા જીલ્લામાં સરકારી વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કુપોષણ ક્ષેત્રે અસરકારક પરિણામ મળ્યા

elnews

સુરત: મનપાની ઘોર બેદરકારીનો અનુભવ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષને પણ થયો

elnews

Leave a Comment

error: Content is protected !!